સોશિયલ મીડિયા જોઈને ફાસ્ટિંગ ન કરો

સોશિયલ મીડિયા જોઈને ફાસ્ટિંગ ન કરો હૃદય સંબંધિત જોખમો ઊભાં થઈ શકે છે

આજકાલ, સોશિયલ મીડિયા ફિટનેસ ગુરુઓથી ભરમાર થઇ ગઇ છે. ઉપવાસ સંબંધિત ટિપ્સ ખૂબ જ ઝડપથી વાઇરલ થાય છે. આ વિચારસરણી સાથે, ઘણા લોકો ભૂખ્યા રહીને, લાંબા સમય સુધી ડાયટિંગ કરી…
લીવરને ફિટ રાખવાના ઉપાયો

20 વર્ષની ઉમર પછી વજન વધવા ન દો, લીવરને ફિટ રાખવાના ઉપાયો

ભારતમાં દરેક ત્રીજી વ્યક્તિ નોન-આલ્કોહોલિક ફેટી લીવરની સમસ્યાથી પીડાય છે. એટલે કે દારૂ પીધા વિના પણ આ રોગ વધી રહ્યો છે. ચિંતાનો વિષય છે કે હવે 35% જેટલા ભારતીય બાળકો…
How Summer Heat Affects Your Body

ઉનાળાની ગરમીનું માનવ શરીર પર અસર: લક્ષણો, જોખમો અને બચાવના ઉપાયો

મનુષ્યના શારીરિક, માનસિક અને સામાજિક સ્વાસ્થ્યનો વાતાવરણ સાથે ગાઢ સંબંધ હોય છે. મોસમનું બદલાવું એ કુદરતી સમતોલન માટે જરૂરી છે. ગેરમ વાતાવરણ બે પ્રકારનું હોય છે. ગરમીમાં અચાનક બહાર નીકળવાથી…
Summer Hair Care: Simple Tips for Shiny, Strong Hair

ચીકાશથી લઈને તૂટતા વાળ સુધી – ઉનાળાની તમામ સમસ્યાઓનો ઉકેલ

ઉનાળો આવતાની સાથે જ ત્વચા અને વાળની વિવિધ સમસ્યાઓ ઉત્પન્ન થવા માંડે છે. ધોમધખતા તાપમાં મહિલાઓ ઘરની બહાર નીકળતી વખતે ચહેરા પર તો સનસ્ક્રીન લગાડી લે છે, પરંતુ મોટે ભાગે…
Simple Habits for a Healthy Life

સ્વસ્થ જીવન જીવવાની મહત્વની વાતો

સ્વસ્થ જીવન એક જ દુર્લભ વસ્તુ નથી. જો થોડું ખાવા પીવા ઉપર એટલે કે આહાર અને રોજિંદી આદતોમાં નાના નાના ફેરફાર જ જીવનને આરોગ્યમય બનાવી શકે છે. આવો આજે જાણીએ…
Summer Skincare Tips to Protect Your Glow

ઉનાળાની કાળઝાળ ગરમીથી ત્વચા તેમજ ખૂબસૂરતી જાળવી રાખવાના ઉપાય

ઉનાળામાં નાળામાં બળબળતા તાપની સીધી જ - અસર ત્વચા અને સુંદરતા પર પડે છે. અહીં તેને દૂર કરવાના સરળ ઉપાય આપવામાં આવ્યા છે. ઉનાળાની ગરમીમાં ત્વચા અને સુંદરતા સાચવવી છે?…
Fuel Your Body with Natural Electrolytes

શરીર ટકાવતા ઈલેક્ટ્રોલાઈટસ પ્રાકૃતિક સ્વરુપે ક્યાંથી મેળવશો?

ઈલેક્ટ્રોલાઈટ્સ એટલે પાણીમાં ઓગળી ખનીજ મિનરલ્સ)કે નમક(મીઠું) આપણા અસ્તિત્વને ટકાવી રાખવામાં ઈલેક્ટ્રોલાઈટસ અત્યંત મહત્ત્વની કામગીરી કરે છે.આપણા શરીરમાં તે ઈલેક્ટ્રિસિટીનું સંચાલન કરે છે. શરીરના સ્વસ્થ કામકાજ માટે તે અત્યંત જરૂરી…
રોગ દૂર કરવા માંગો છો? તો કબજીયાતથી મુક્તિ જરૂરી છે!

રોગ દૂર કરવા માંગો છો? તો કબજીયાતથી મુક્તિ જરૂરી છે!

કબજિયાત એ એક એવો રોગ છે કે ૫૦ માંથી ૩૫% લોકોને જોવા મળતો હોય છે. આયુર્વેદ માને છે કે બધા જ રોગોનું મૂળ પેટની ગરબડી અને કબજિયાતમાં રહેલું છે. એટલે…